છે નીષ્કીય અને નીરજીવ છતા હાહાકાર મચાવ્યો છે,માણસોમાં પ્રવેશીને કોરોનાયે કેવો કોહરામ મચાવ્યો છે, રાખશો સાવધાની અને સતર્કતા તો બરાબરછે, નહીતર તમને નિષ્ક્રીય કરતા એને બહું વાર નહી લાગે મિત્રો, સંદેશ તમને સરકારે વારંવાર આપ્યો છે, હવે કહેવાની જરુર છે હજું કે ઘરમાં રહો ઘરમાં રહો અને બસ ઘરમાં રહો.
Raajhemant
#નિષ્ક્રિય

Gujarati Motivational by Hemant Pandya : 111379924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now