પૂર્ણ
આ જગતમાં પૂર્ણ કોઈ નથી....
દરેક માણસને પોતે પૂર્ણ હોવાનો ગર્વ હોય છે ખાસ જેઓ સફળ થયા હોય છે અને મોટામોટા મહાનુભાવ, આગેવાન, નેતાગણ, એન્જીનિયરો, ડોકટરો, વકીલો સાથે ન્યાયાધીશો, રાજા મહારાજા, દીવાન, મહાજન, જેવા અનેક લોકપ્રિય સફળતાને વરેલી વ્યક્તિમાં સ્વભાવથી લોભ લાલસાથી ક્રોધથી પૂર્વગ્રહથી અધ્યાત્મથી અંધશ્રદ્ધાથી જકકી અને જડતાથી આત્મશ્લાઘાથી અને તેવા અનેક એક એક અવગુણોથી અધૂરા છે જેમાં હું અને આપશ્રી વાંચકો પણ સમાયેલા છે... પૂર્ણ ફક્ત પરમેશ્વર છે આ સુષ્ટિનો રચયિતા તેનો તારણહાર અજરામર અવિનાશી એક માત્ર પૂર્ણાંતાને વરેલો છે...
#Perfect