પિંજરે પુરાવાની વેદના શું હોય એ તું પણ બરાબર જાણી લે ઓ માનવ..!!
એક એક દાણા માટેના વલખા શું હોય એ તું પણ બરાબર સમજી લે ઓ માનવ.!!
આજ છીએ ને કાલની ખબર નહીં આજ પળ માં મન મૂકીને કલરવ કરીલે ઓ માનવ..!!
#બરાબર

Gujarati Thought by Kirangi Desai : 111372354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now