#બરાબર
બરાબર જ હોય છે, કુદરત ની લીલા,
ઉથાપ્યા શાને કાયદા, મોં સીવી લીધા;?
સંક્રામક રોગ છે, શનિ રાહુ જ ન્ય આ,
પ્રકાશ ભીતર ઝરણું, બચે જીવન લીલા;
ઉલ્લેખનીય છે ઉલ્લંઘન માં મોં છે વીલા,
પવિત્રતા તન,મન રાખીને સાફ સુશીલા;
જીવંત. ચૈતન્ય સ્વરૂપ, આનંદ મંગળ થાય,
ખુશનુમા વાતાવરણ, ને આનંદ મન રંગીલા;
==========================