આચરણના માપદંડ થકી માપે છે ચરિત્ર
વ્યક્તિનો ભીતરી ખ્યાલ આપે છે ચરિત્ર.

બાહ્ય આડંબરથી તદન ભિન્ન બાબત છે,
આંતરિક ભવ્યતા આખરે સ્થાપે છે ચરિત્ર.

નરમાંથી નારાયણ બનાવનાર #પાસું છે એ,
સત્ય સહારે માનવતા જાપ જાપે છે ચરિત્ર.
પાસું#

Gujarati Shayri by Mitesh Lad : 111366666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now