#Joy
આનંદ અને મનનો પારસ્પરિક સંબંધ છે..ફક્ત મનથી બંધાયેલા સંબંધો અને મનથી કરેલું કામ જ તમને સાચો આનંદ આપી શકે..મન વગરનાં બાંધેલા સંબંધો અને કરેલું કામ તમે તમારી જાત સાથે કરેલી બનાવટ છે
-Reshma Kazi

Gujarati Thought by Reshma Kazi : 111364177

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now