ભણ્યા બાદ પરીક્ષામાં મળતા નંબરથી
નક્કી થાય કે, તમે પાસ કે નાપાસ,
ઝીંદગીની પરીક્ષામાં નંબર નથી મળતા,
જો મળી જાયકોઈના દિલ માં જગ્યા તો,
સમજવું કે તમે થઈ ગયા પાસ,
અને જો કોઈ વાત કરવાનું ટાળે,
સાથે તમારી, માનો થઇ ગયા નાપાસ

Gujarati Shayri by Najmunnisha Malek : 111331149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now