મોટા થવાની વ્યથા જ અલગ છે.મોટા થઈ જવાથી મોટા નથી થવાતું પણ જવાબદારી નામનું એક પગલું દરિયાના મોજાંની જેમ અંદર ફરી વરે છે.સમજણ નામની બલા મોટા થઈ ગયા પછી પણ આપણા અંદર ના પ્રવેશે તો કેટલું સારું ?

મોટા થઈ જવાથી મતભેદ ઓછા અને મનભેદ વધારે થાય છે......

જેના સાથે રમીને,કૂદીને મોટા થયા એ જ આપણા લોકોને મોટા થતાં જગતની જુદી જ રમતમાં આપણે ઉતારી દેતા હોઈએ છીએ !!!

Gujarati Thought by Sandip A Nayi : 111312908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now