ં ‘સુપ્રઉસ સુદુર’ શાની સાથે સંબંધિત હતા? – ધર્મ વિભાગથી
(૧૧) કયા વંશના શાસનકાળને ‘મકબરાનો કાળ’ કહેવામાં આવે છે, જે સમયે સૌથી અધિક મકબરાનું નિર્માણ થયું હતું? – સૈયદ લોદી વંશ
(૧૨) એક ગુમ્મદના સ્થાને બે (ડબલ) ગુમ્મદનું નિર્માણ (મકબરા) માં સૌ પ્રથમ કોણે કરાવ્યું હતું? – સિકંદર લોદી
(૧૩) બહલોલ લોદી દ્વારા ચલાવવામાં આવેલો કયો સિક્કો અકબરના સમય સુધી ચાલતો રહ્યો? – બહલોલી સિક્કો
(૧૪) લોદી વંશનો અંતિમ શાસક ઈબ્રાહિમ લોદી કયાંથી કયાં સુધી શાસક રહ્યો? – ઈ.સ.૧૫૧૭થી ૧૫૨૬
(૧૫) પાણીપતના પહેલા યુદ્ધમાં બાબર દ્વારા ભારતમાં સર્વપ્રથમ શેનો પ્રયોગ થયો હતો? – તોપોનો
(૧૬) લોદી વંશ કઈ જાતિના હતા? – અફઘાન
(૧૭) ઈ.સ.૧૫૦૫માં સુલતાન સિકંદર લોદીના સમયમાં કયા શહેરમાં ધરતીકંપ થતા ભારે નુકશાન થયું હતું? – આગ્રા
(૧૮) કોને મુઘલ કાળ પછીના ઈતિહાસકારોએ કાશ્મીરનો અકબર કહ્યો છે? – ઝૈનુલ આબેદીન
યુનિટ – ૪
(૧) વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? – હરિહર પ્રથમ
(૨) દેવરાય પ્રથમના શાસન કાળમાં કયા વિદેશી યાત્રિકે વિજયનગરની યાત્રા કરી હતી? – નિકોલો કોન્ટી
(૩) કયા વિદેશી યાત્રિકોએ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરની યાત્રા કરી હતી? – એડવાર્ડો બારબોસો અને પાયસ
(૪) કૃષ્ણદેવરાયના સમયમાં ચર્ચિત ‘અષ્ટદિગ્ગજ’ કોણ હતા? – આઠ કવિઓનો સમૂહ
(૫) કૃષ્ણદેવરાયે કયા પુસ્તકની રચના કરી હતી? – અમુત્કમાલ્યદા
(૬) કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? – આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ
(૭) વિજયનગર કાળનો સર્વ શ્રેષ્ઠ સિક્કો કયો હતો? – વરાહ
(૮) વિજયનગર કાળમાં દક્ષિણ ભારતની કઈ નૃત્ય પરંપરાનો પહેલી વાર વિકાસ થયો હતો? – યજ્ઞગાન
(૯) કૃષ્ણદેવરાય દ્વારા કયા મંદિરોનું નિર્માણ થયું હતું? ‌– હજારા મંદિર, વિઠ્ઠલ સ્વામિનું મંદિર, નાગલપુર નગર
(૧૦) વિજયનગર કાલીન ચિત્રકલા શૈલીના સર્વોત્તમ ચિત્ર કયાથી પ્રાપ્ત થાય છે? – લે પાક્ષીથી
(૧૧) વર્તમાનમાં પ્રાચીન વિજયનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? – હામ્પી
(૧૨) લક્ષ્મીની આકૃતિવાળા સિક્કા કોણે ચલાવ્યા હતા? – મોહમદ ઘોરી
(૧૩) કયા સુલતાને સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદીત કર્યા હતા? – ફિરોઝ તુઘલક
(૧૪) ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા? – અમીર ખુશરો
(૧૫) કયા ગ્રંથની રચના જિયાઉદ્દીન બર્ની એ ફિરોઝ તુઘલકની પ્રશંસા કરી હતી? – તારિખે ફિરોઝશાહી, ફતવા એ જહાંગીરી
(૧૬) દિલ્હીમાં નિર્મિત પ્રથમ અષ્ટભૂજાકર મકબરો કોનો છે? – ખાને જહા તેલંગાની
(૧૭) તુર્કી સુલતાનાઓ કઈ ભાષાને રાજ્યાશ્રય પ્રદાન કર્યુ હતું? – ફારસી
(૧૮) અમીર ખુશરોની પ્રખ્યાત રચનાઓ કઈ? – ખજાઈનુલ ફતુહ,આશિકા, તુઘલક નામા, નૂહ સિપેકર, લૈલા-મજનુ
(૧૯) કયા સુલતાને કૃષિના વિકાસ માટે નિર્ધન ખેડૂતોને ધન આપ્યું જેને ‘સોન્ધર’ કહેવામા આવે છે? – મુહમ્મદ બિન તુઘલક
(૨૦) કયા સુલતાને પોતાના પૂર્વવતી સુલતાનો દ્વારા લગાવેલ ૨૪ કરોને સમાપ્ત કરી કુશન આધારિત ૪ કરો લગાવ્યા હતા? – ફિરોઝ તુઘલક
(૨૧) ભારતમાં ચિશ્તી શિલશિલાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? – ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
(૨૨) હિન્દુ-મુસ્લિમ કલાના મિશ્રણમાંથી જન્મેલ સ્થાપત્ય શૈલી કઈ? – ભારતીય ઈસ્લામી

(૨૩) મધ્યકાલીન મુસ્લિમ અને રાજપૂત એમ બન્ને સમાજમાં કઈ પ્રથાનિ વિકાસ થયો હતો? – પરદાપ્રથાJob&PDF&Knowledge point
??માત-પિત્તાહ કે ચરણો મે સ્વર્ગ હૈ ??
https://t.me/Zingo11

Gujarati Motivational by Ram : 111279094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now