જે સંબંધો ને જોડતા વર્ષો લાગી જાય છે,એ સંબંધો ને કોઈ એક વ્યક્તિ માત્ર એક જ સેકન્ડમાં તોડી નાખે છે છતાં લોકો કેમ નથી સમજી શકતા કે સંબંધ આપણો છે તો આપણે જ તેનું જતન કરવું જોઈએ.
જ્યાં સંબંધો માં પ્રેમ અને લાગણી હોય ત્યાં નાની મોટી લડાઈ તો થાય જ અને તેનુ નિરાકરણ જાતે જ કરવું જોઈએ.
સંબંધો ક્યારેય બીજાના સહારે નથી ચાલતા.

રાધે ક્રિષ્ના

Gujarati Good Night by Sujal B. Patel : 111274476
Sujal B. Patel 5 years ago

હા સંબંધો પ્રેમ ના હોય તો ખાંડ મીઠું બધું ચાલે

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

ખાંડ ઉપર નાખી ને કરીએ તો ચાલશે ને..????

Sujal B. Patel 5 years ago

ઝઘડો દરેક સંબંધમાં હોય પરંતુ ઝઘડો મીઠો હોવો જોઈએ. જે સમયની સાથે પૂરો થઈ જાય.નહિતર સંબંધમાં કડવાશ પણ આવી જાય.

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

ઝગડો કર્યા વગર જિંદગી જીવવી કેમની... સબંધમાં વધારે મીઠાશ વાળા હોય તો એમાં કીડા પડી જાય..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now