જે સંબંધો ને જોડતા વર્ષો લાગી જાય છે,એ સંબંધો ને કોઈ એક વ્યક્તિ માત્ર એક જ સેકન્ડમાં તોડી નાખે છે છતાં લોકો કેમ નથી સમજી શકતા કે સંબંધ આપણો છે તો આપણે જ તેનું જતન કરવું જોઈએ.
જ્યાં સંબંધો માં પ્રેમ અને લાગણી હોય ત્યાં નાની મોટી લડાઈ તો થાય જ અને તેનુ નિરાકરણ જાતે જ કરવું જોઈએ.
સંબંધો ક્યારેય બીજાના સહારે નથી ચાલતા.
રાધે ક્રિષ્ના