કોઇપણ વસ્તુ અનેક વાર માપો....
માપણી એક ' સરખી ' જ આવે !
માણસ ની માણસાઇ
એક જ એવી છે -
જયારે જયારે માપો....
સમય મુજબ -
તેની માપણી માં ' તફાવત '
બતાવે....

Gujarati Thought by DILIP MEHTA : 111237694
DILIP MEHTA 5 years ago

તટસ્થ કેમ ન રહી શકે

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

વક્ત ઔર હાલત મેં ઇન્સાન કો બદલના પડતા હૈ ખુદકો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now