*લોકો ખારાશના કારણે*
*દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયાં..*

*બાકી ઉંડા ઉતર્યા હોત*
*તો મોતી હતાં..!*

*આવી જ ભુલ*

*ઘણાં લોકો માણસને ઓળખવામાં પણ કરતાં હોય છે*

Gujarati Quotes by DILIP MEHTA : 111236975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now