આમ મૂશળધાર શાને વરસે છે ગગન?
કે પછી એને પણ છે કોઈ ને મલવાની લગન!

વરસાવે છે મિલનના આંસુ કે પછી વિરહના પાણી?
વાત આ નભ સિવાય કોઈ એ કયાં જાણી!!❤❤

Gujarati Shayri by Vidhi : 111196625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now