એ વિચારીને નારાજ ના થતા કે,
કામ મારું અને નામ બીજાનું,
કારણ કે
સદીઓ થી ઘી અને વાટ બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે દિવો બળે છે ...

Gujarati Thought by Chetan : 111083684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now