#THANKYOUTEACHER
જીવન થી મૃત્યુ સુધી નો સફર એકરીતે ઘણાં બધાં વિઘ્નો અને મુશ્કેલીઓથી ભરેલો છે.આ સફર ની યોગ્ય મંજીલ સુધી પહોંચવું હોય તો સાચો રસ્તો બતાવી યોગ્ય દિશા નિર્દેશ કરતાં ગુરુ ની જરૂર પડે..એ ભલે મિત્ર,માતા-પિતા, પત્ની,સ્નેહીજન કે શિક્ષક કોઈપણ સ્વરૂપે હોય.આવાં ગુરુ વગર સફળતા ની ફક્ત કલ્પના જ થઈ શકે બાકી સફળ થવું હોય તો ગુરુ ની કૃપા વગર શક્ય નથી જ..માટે દરેક ગુરુગણ સમાન વ્યક્તિ ને મારાં શત શત વંદન.

Gujarati Whatsapp-Status by Jatin : 111029167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now