જયારે જયારે લોકોના મનરાખી થાકો તો પણ લોકો નારાજ થાય ત્યારે થાકી જાઓ , ખુદને પણ ભુલી જાઓ, ત્યારે ઈશ્વર ને જરૂર સંભારજો કમસે કમ એમનું મન રાખવાની નોબત નહીં આવે, એ બધાયને સમજે છે, અને સંભાળે પણ છે, ફક્ત તેને યાદ કરવાની બોલાવવાની જરૂર પડે છે સાચા દીલથી..એ એક સાચી પુકારે દોડી આવે છે ભક્તોની વારે..
જય ગુરુદેવ 🙏🕉️💐

-Hemant Pandya

Gujarati Good Morning by Hemant Pandya : 111877410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now