રામ:
કોઈએ મોતને કરીબ થી દેખી છે? ખોફને??
બેય મંજર જાતે અનુભવ્યા છે, ખુદ માટે અને બીજા માટે પણ,
પણ આખરી સાંસ સુધી લડયો છું,
નીમીત હું, કતૉ હર્તા પરમહંસ ભગવાન,
જીવનનું મહત્વ સમજો, મોત અટલ છે, પણ મોત પર વીજય મેળવી સ્થીરતા પ્રાપ્ત કરવી તે છે મોક્ષ
આ મંજર એક વાર નહીં અનેક વાર જોયો, રોમટા ઉભા થાય તેવા દ્રશ્યો,
પણ, તુટી પણ ગયો, વાત પોતાનાની હોય કે પારકાની , જીવન દરેકનું કીંમતી છે, માટે જીવનનું મહત્વ સમજ્યો છું, કારણ કે એક નું જીવન કેટલાયની ખુશીયા છે, અને મોત કેટલાયના દુઃખ નું કારક, માટે જીવનનું મહત્વ સમજો, એને વેડફો નહીં કોઈને
જીવતદાન આપવા માટે ની સ્વાર્થ સમર્પિત કરો, એટલો પણ સ્વાર્થ પણ ન રાખો સામે અપેક્ષા ની કે તમને સામે ઈજ્જત માનથી જુએ ,એ પણ તમારો સ્વાર્થ છે, એટલા સ્વાર્થ ની આશ પણ તમારા કાર્ય નું ફળ ની આશ બની શુન્ય કરી દેશે..
માટે નેકી કર દરીયામે ડાલ ..પાછો વળી ના દેખ , બસ એજ માર્ગે આગળ વધ, તારી જરૂરત હજુ કેટલાય રાહ દેખે
તું તારો સમય ફળની આશમાં વેડફી અન્ય સાથે અન્યાય ન કર.. કર્તવ્ય પથ પર આગળ ને આગળ વધતો રહે જયા સુધી માલીક ખુશ થઈ તને પરમધામ લેવા ન આવે, જય ગુરુદેવ
સંસાર દુઃખો નો સાગર , દુઃખી આ જગતના લોક પરોપકારના કામ કરી લોકોમાં દેખ તું શુખ, આતરડી ઠારી જે મળશે આનંદ કોઈની એછે સાચો મોક્ષ,
પહેલો મોક્ષ એટલે નિસ્વાર્થ, સમ ભાવે બધામાં ઈશ્વરીય રૂપ દેખવું
જય ગુરુદેવ..
અને કોઈ પરોપકારી સેમ તમારા જેવું તો ઈશ્વરીય દુત આપણું સાથી , એક થી બે ભલા..
જય ગુરુદેવ.. કલ્યાણ વસ્તુ