સત્યને પારખવા સ્વાર્થ અને અભીમાનના બંન્ને આંખોથી ચસમા ઉતારી દેવા જોઈએ અને ખુદની નજરે નહીં સામાવાળાની ભાવનાઓના નજરીયેથી સમજવાનો પ્રયત્ન કરીએ તોજ સત્ય સંધુય સમજાય નહીંતર આપણી નજરે જોયેલ કંઈ કામ ન આવે

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111877221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now