બીજા પાસે વફાદારીની આશા રાખવા વાળાઓ પોતે જ ગદ્દાર હોય છે વફાદારી શું છે તે કદાચ તેઓ સમજી જ નથી શકતા જે વફાદાર હોય છે તેના લોહીમાં જ એવા સદગુણો હોય છે જ્યારે ગદ્દાર લોકો છે તે એક વિકૃત માનસ ધરાવે છે બીજા પાસે વફાદારીની આશા રાખતા પહેલા પોતે જ વફાદાર બનવું પડે છે... જય દ્વારકાધીશ 🙏🏻
-Bindu _Anurag