આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે આ આપણી જ ભુલ છે. મોટાં ભાગનાં મનુષ્ય એને સારી કરવાની તક છોડી દેતાં હોય છે, કારણ કે આ મન માનવાં માટે તૈયાર જ નથી થતું. પરંતુ બહુ ઓછાં લોકો સામેથી આગળ આવીને તે સારી તકને ઝડપી લેતાં હોય છે.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111843815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now