માતાના મઢ આવતા પદયાત્રીઓ નો સેવા નો અવસર
પાછો ત્રણ વર્ષ પછી મળવાનો સમય ફરી વાર આવ્યો છે.
કોઈ ધન થી કોઈ મનથી કોઈ તનથી સેવા કરે,
કોઈ જમાડી ને રાજી થાય કોઈ તરસ્યા ને જળ આપી રાજી થાય. કોઈ ભક્તોના ચરણો પસારીને ધન્ય થાય.
માં જોગમાયા આશાપુરા બધાનાં રખોપાં અને સુખદ યાત્રા થાય.
નર

Gujarati Motivational by Naranji Jadeja : 111833183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now