કેવા આ લોકોના મન હે મનવા સેકંડે સેકંડે મન ડગે, સ્વાસે સ્વાસે વર્તન , કંઈ રીતે સંભાળીસ કેટ કેટલાને સમજાવીશ, માટે ખુદને કર વસમાં અને ખુદ સમજ , હોય મક્કમ મન એતો વીરા સમંદરમાં હજારો લાખોએ એક મળે મોતી,
મેરૂ તો ડગે પણ જેના મનડા ડગે નપાન બાઈ ભાંગી રે પડે બ્રહ્માંડ રે.

-Hemant Pandya

Gujarati Thought by Hemant Pandya : 111831047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now