જંગલમાં , માણસને જોઈને વૃક્ષો થરથર કાંપવા લાગ્યા અને એક બીજાને કહેવા લાગ્યા, કાશ આપણે સંતાઈ શકતા હોત, જોને આ માણસ નામનો રાક્ષસ આવી રહ્યો છે અને હવે આપણને બેરહેમીથી કાપી નાખશે..
સાચે જ આપણે કેટલાય જંગલો અને એને લીધે કેટલાય વન્યજીવોનું નિકંદન કાઢી નાખ્યું છે.. એનું પ્રયશ્ચિત કરવું જરૂરી છે..
અને એના માટે વધુ અને વધુ વૃક્ષો વાવવા પડશે..🌳🌴🌲☘️🌱🪴.. તો આવો આ ચોમાસામાં વૃક્ષો વાવીએ અને આ ધરતી મા ને હરિયાળા વૃક્ષોથી સજાવીએ.. 🙏🙏🙏