કેમ સત્ય ને જેવું છે તેવું જ નથી કહી શકાતું. કેમ એને મખમલનું આવરણ ચઢાવીને જ કોઈપણ ની સામે મૂકવું પડે છે ક્યાંક એને નહીં ગમે યા તો દુઃખ લાગશે તો મારાં થકી એવું વિચારી ને મનમાં કંઇક અલગ ભાવ અને જીભ પર અલગ ભાવ સાથે પ્રસ્તુત કરવું પડે છે...!!!???

Gujarati Blog by Varsha Patel : 111790686
તેજસ 2 years ago

એમ જ સત્યને કડવું થોડી કીધું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now