કોઈ એ જો ભેખ સાથે ટેક લીધી છે,
ભાવના ક્યાં જો હ્દયમાં ઠેઠ લીધી છે.

કોઈ નવાઈ લાગશે નહિ,સત્ય કહું છું તો,
સત્યની નિંદા અમે ભર પેટ કીધી છે.

શક્ય છે ક્યાં કે ,હવે તાળો મળે અહિયાં,
છેતરી મ્હે, જાત મારી છેક લીધી છે.

છે શિખામણ શેઠ ની ઝાંપો સુધીની જો,
અણસમજ માં જીંદગી એ વેઠ લીધી છે

છે ગુનો તો એટલો ચાહ્યા કર્યું આનંદ,
નોંધ મારી તે છતાં ના એક લીધી છે.

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111781184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now