મરણ આગમેતે ભે મૂકી,દિલની દુગ્ધા વામે જોને,
તીરે ઉભા જૂએ તમાસો, તે કોડી નવ પામે જોને,
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને
માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને.
......કવિ પ્રીતમ.

Gujarati Quotes by Umakant : 111780862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now