अकर्तव्यं न अकर्तव्यम्,
प्राणै: कंठगतैरपि।
कर्तव्यमेव कर्तव्यम,
प्राणै: कंठगतैरपि।

વિન્યાસ -- कंठगतै: अपि।

ભાવાર્થ -- જે કામનો નિષેધ (મનાઇ) કરવામાં આવ્યો હોય તે કામ મૃત્યુ સમયે પ્રાણ કંઠમાં અટવાયેલો હોય, મૃત્યુ સાવ સામે જ હોય, ત્યારે પણ ન કરવું જોઇએ તથા જે કર્તવ્ય બજાવવાનું છે એને જીવ બચાવવાની પરવા કર્યા વિના પણ કરવું જોઇએ.

🙏 શુભ શશિદિન! 🙏

Gujarati Quotes by Umakant : 111780123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now