તમારી અંદર અખૂટ ખાજનો છુપાયેલો છે. તે ખજાનો એક વિશિષ્ટ પ્રકારની ચાવી દ્વારા જ ખુલશે. તે ચાવી હશે તો જ એ ખજાનો ખુલશે અને તમને મળશે અથવા આજીવન બંધ રહશે. અને એક અદ્ભૂત વાત જાણો છો, કે તમે એ ચાવીના માલિક છો. એ ચાવી છે તમારા વિચારો !
-પરમાર રોનક

Gujarati Motivational by પરમાર રોનક : 111778154

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now