લગાડું આગ શરીરને તો થાય ભસ્મ,
પણ બને નહી એ પવિત્ર,
જો લગાડું આગ મનને તો ના થાય એ ભસ્મ,
પણ બને એ પવિત્ર વધુને વધુ..

મનોજ નાવડીયા

Gujarati Religious by મનોજ નાવડીયા : 111776389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now