તુલસીનો એનેરો મહિમા
આંગણમાં છે મારું ખાસ મહત્વ
.પૂજા અર્ચનામાં મારો સમાવેશ થાય
હિન્દુઓનું પ્રથમ અને પવિત્ર છોડ
મારા દરેક પાંદડામા છે અનન્યતા અને વિશિષ્ટતા.
જડીબુટ્ટીઓની રાણી તરીકે વિખ્યાત
શ્રેષ્ઠ વનસ્પતિના ગુણ છે મારામાં
છપ્પન ભોગને ચરણામૃતમા મારું સ્થાન
હું વિષ્ણુંની પરમ ભક્ત છું.
મને તુલસી માતા પણ કહેવાય.
મારા લગન શાલિગ્રામ સાથે કારતક સુદ એકાદસીના થયા
મારો પર્વ સર્વ શેષ્ઠ ગણાય.
મારો છે અનેરો મહિમા.