ગમ એ વાતનો નથી કે એ સમજયાં નથી આ વાત ને,
જીવાય નહીં આ દિલ થી,આ હાલત માં સુધારા કયાંથી લાવું?

ચાહત માટે તરસુ હું,અને જયારે આવું એમની પાસે,
દરીયો જ મને કહે છે કે હું પાણી કયાંથી લાવું???

-Sangita Behal

Gujarati Shayri by Sangita Behal : 111770912
Abbas khan 2 years ago

આભાર શેફાલી બહેન..🙏

Shefali 2 years ago

વાહ અબ્બાસ ભાઈ

Abbas khan 2 years ago

વાહ જોરદાર.. અંધકારમય બનેલા આ જીવનમાં પ્રકાશ કયાંથી લાવું? દુઃખી થયેલાં આ મનમાં વિશ્વાસ કયાંથી લાવું? છું આ રાહ પર જયાં સુધી સાથ તું આપ,શરત હતી એમની, પ્રેમ જયારે પારાવાર છે ત્યારે સમય ના બંધનો કયાંથી લાવું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now