દરેક ને એક દીવસ આ દુનીયા છોડીને જવાનું જ છે, પણ મૃત્યુ બાદ તમે કેટલા લોકોના રદયમાં સારી પ્રેરણા, પ્રેમ , સદભાવના , પરોપકાર , દયા કરૂણા ક્ષમા વાત્સલ્ય ની મૃત બની ને એક સારા વ્યક્તિ તરીકે હંમેશા જીવંત રહેશો? કે પછી નફરતો પાળી વીકારો રૂપી જીવન જીવી બીજાને તકલીફ આપી ?
નફરત દીમાંગમાં પળે, જયારે પ્રેમનું સ્થાન રદયમાં છે, આપ કયા રહેવાનું પસંદ કરશો,

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111764203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now