જો સરકારી શાળાના શિક્ષકો એકવાત સમજી લે કે મારા બાળકો મોટા થઈને મને ખવડાવશે એની તો મને ખબર નથી પણ હાલમાં મારા શાળાના બાળકો ના કારણે જ મારા ઘર નો રોટલો રળે છે તો મારા ખ્યાલથી કોઈ બાળક કદાચ અભ્યાસથી વંચિત ન રહી શકે.
જય શ્રી કૃષ્ણ 🙏

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111759087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now