તમે જેને કહો બેફવા, એ સમયની બગાવત છે,
તેમના સમાચાર પૂછો, તેમની આ જ હાલત છે.
મનોજ કવિ છે એટલે લખે છે જાહેરમાં આમ,
તમે પણ જાણો છો એ એમની અંગત બાબત છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111758936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now