રોજ સૂરજ ના કિરણો રોજ કંઈ નવી દિશા તરફ લઈ જવા માટે નો માર્ગ બતાવે છે.સારા વિચાર નું બીજ રોપાઈ છે.એવું નથી ખરાબ વિચાર નું પણ બીજ રોપાઈ છે.પણ મહત્વનું એ છે,તમે કયા બીજ નો વપરાશ કરો છે. જેમ છોડ ને બીજ રોપાય ત્યારે એ નથી ખબર હોતું કે એ કેવું ઉગશે પણ આપણને તો ખબરજ છે.કયું બીજ રાખવું કયું નઈ.

Gujarati Motivational by Jinal Vora : 111757157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now