કૃષ્ણ આજે ખૂબ જ ઉદાસ દેખાતા હતા. આ વાત રુકમણીજી એ રાધાજીને કહી. બન્ને જણા આ વાતથી તદદન બેખબર હોય શકે.

નકકી કર્યા મુજબ, રાધાજી અને રુકમણીજી, કિષ્ણ પાસે ગયા... અહીં તો કિષ્ણ જોર જોરથી હસ્તા હતા...
યશોદામૈયા, હમણાં જ આવીને કૃષ્ણ પાસે થી તેમની 6વાસણી બળજબરી થી લઇને કહૈ, 'કાનહા હવે તને આ નહી મળે...."
તું પણ હવે ઘરેથી કામ કર". સમજાયું ને?

You are Now Working from home....

-Usha Dattani

Gujarati Funny by Usha Dattani : 111755609

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now