વાચક મિત્રો...
જય શ્રી કૃષ્ણ
એક નવી ધારાવાહિક ચાલુ કરી છે. યોગ સંયોગ.
દર રવિવારે સવારે 6 વાગ્યે તેનો નવો ભાગ આવશે.
વાંચવાનું ભૂલશો નહી.
પ્રેમ, રોમાન્સ, રહસ્યો રોમાંચ થી ભરપૂર એવી આ નવલકથા આપને અવશ્ય ગમશે.
ચાંદની એક દિલધડક પ્રેમકથા.. દર શનિવારે
યોગ સંયોગ દર રવિવારે...
મારી આગળની નવલકથા પ્રીતનું પાનેતરને આપનો અઢળક સ્નેહ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
મારી નવી બન્ને નવલકથાને પણ આપનો સ્નેહ આપી બિરદાવશો તેવી અભિલાષા.