માતૃભારતી વાચકમિત્રો,

" સંવેદનાના સાગરને પરિચિત વ્યક્તિ સાથે સઘળાં સ્મરણો એ થતી અદ્ભુત સફર" ને રજૂ કરતી મારી પાંચમી પારિવારિક નવલકથા " દિલચસ્પ સફર " આજ રોજ તા. ૨૭/૦૯/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર
પ્રકાશિત સમય : સવારે ૭.૦૦ કલાકે

આપના કિંમતી સમયમાંથી થોડા સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Gujarati Book-Review by જયદિપ એન. સાદિયા : 111753256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now