"હું કર્મોને માનતો આવ્યો છું અને માનીશ,
માનવ તું નિમિત છે અને હું અવતાર,
માટે ફરી હું મારી રચનાને સુધારવા આવીશ;
પણ મારા સમયે કેમકે માનવ તું તો માત્ર નિમિત છે!"

_જયરાજસિંહ ચાવડા
ગીતા બોધ

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111746199

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now