માણસ સતત પોતાને એક યા બીજી રીતે વ્યક્ત થવા ઈચ્છા કર્યા કરતો હોય છે.
માણસ ફેલાઈ જવામાં માને છે.

પણ એકબીજા પ્રકારની વ્યક્તિ પણ હોય છે;
અને તે પ્રકારની ચેતના પણ હોય છે.
જે ક્યાંય વ્યક્ત થવા માંગતી હોતી નથી.
તે સર્વ અભિવ્યક્તિઓથી પર હોય છે.

એકમાત્ર ચિંતનશીલ માનવ જ એકાંત ઝંખતો હોય છે.
અને આ એકાંત એટલે વ્યક્ત થવાથી પર થઈ જવું.

આ અવસ્થા જ મૌન છે.
〰️〰️〰️〰️〰️〰️〰️
શ્રી અરવિંદ

Gujarati Religious by Kunal Bhatt : 111743910
कबीर 3 years ago

https://www.instagram.com/reel/CTcjKEzIpDc/?utm_medium=copy_link Please follow It will great help to us

Tinu Rathod _તમન્ના_ 3 years ago

અરે વાહ. જોક્સ સિવાય પણ.. !!!🥳🥳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now