પોતાના સારા સમયને જે એકલા માણે છે,
એણે નિઃસંકોચ પોતાનો ખરાબ સમય નિ:સહાય ભોગવવો પડે છે, ને
ખોટા અહમમાં,
પોતાના ખરાબ સમયને કે પોતાના સ્વજનને, જે પારખી શકતા નથી, એ લાંબા ગાળે, નિઃસંકોચ મુરઝાઈ જતા હોય છે.





-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111738194

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now