*જીવન ખુશમિજાજી જીવવા માટે દરેક તબક્કે મિત્ર કે સાથીની જરૂર રહે છે. આજ કારણે અંગત મિત્રની ઝંખના હોય છે,જેની સાથે સુંદર સમય વ્યતીત થઇ શકે, સુખ દુઃખ વહેંચી શકાય. આવી શોધમાં ક્યારેક રહે છે. પરંતુ*
*આવી મિત્રતા જો અંગત વ્યક્તિ સાથે હોય તો લાગણીઓમાં ફસાઈ જવાની ભીતિ નહીવત રહે છે*
*🕉️જય સોમનાથ દાદા 🕉️*
*🚩જય શ્રી દ્વારકાધીશ 🚩*
*🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩*

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111736712

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now