ભીંતરમાં ભરેલા શાશ્વત પ્રકાશપુંજને બતાવનાર ગુરુ..
ભક્તિ, બુદ્ધિ, અને મુક્તિનો સમવર્ય એટલે ગુરુ..
જે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય તે ગુરુ..
જે સ્વના સાચા દર્શન કરાવે તે ગુરુ..
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111734655

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now