Rajput Mahipatsinh 3 years ago

પણ પતંગીયા જ બાગ ની શોભા છે

Shefali 3 years ago

વાહ પ્રિતેન ભાઈ શું વાત કરી..

Priten K Shah 3 years ago

જોરદાર 👌👌 પણ શાણપણ એમા છે કે પતંગિયાના ગયા પછી પણ ફુલોઍ તો ખીલલા જ રહેવું જોઈએ.. બની શકે કુદરતે પતંગિયાની જગ્યાઍ ભમરાને મોકલવાનું વિચાર્યુ હોય..

Tr. Mrs. Snehal Jani 3 years ago

સરસ. એક વાક્યમાં ઘણુ બધુ કહી દીધું

Shefali 3 years ago

જય જિનેન્દ્ર દમયંતી બેન 🙏🏼

Dr. Damyanti H. Bhatt 3 years ago

ઈદ મુબારક શેફાલી બેન 💐💐💐🙏🙏🙏

Shefali 3 years ago

વાહ એસીપી

Bhavesh 3 years ago

ફરી વસંતે ખીલી ઉઠશે બાગ પાનખર પછી, પતંગિયા પણ દોડી આવશે બાગની મહેક થકી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now