સારા અને ખરાબ વ્યક્તિઓની વચ્ચે માત્ર એક જ પાતળી લાઇન હોય છે. એ પાતળી લાઇન વિચારો વચ્ચે હોય છે. સારા લોકો પોતાના કામથી કોઈનું નુકસાન કરવા માંગતા ન હોય. જ્યારે ખરાબ વ્યક્તિઓ આ કામ જાણ્યા-અજાણ્યા વગર કરતા હોય છે.

-પરમાર રોનક

Gujarati Motivational by પરમાર રોનક : 111731753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now