જયારે જયારે કોઈ એમ કહે છે કે બસ હવે મારાથી નથી થતું, ત્યારે છેક સુધી ભરાઈ ગયેલા એની વાત તે કયા કારણથી કહે છે એ નથી સમજતું. ત્યારે એમ કહી દેવામાં આવે છે, સહન કર, બસ સહન કર ને કઈ ના બોલ. આવી જ વસ્તુઓ જીવલેણ સાબિત થાય છે કા તો હોનારત સર્જે છે. કોઈ વાર એમ કેમ નથી કહેવામાં આવતું કે હા છોડ, મૂક, નથી થતું તો ના કર.

Gujarati Blog by Chirag Vora : 111730623

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now