જયારે દુનીયાને બતાવવા કોઈ કાર્ય કરો છો તે કળાવો છે, અને એવું સાચું નહી પણ દેખાવ માટે કરેલ કોઈ કાર્ય ની સાચી ખુશી તમને નહી મળે, ભલે મનને મનાવો, દુનીયાને બતાવો પણ આત્મા તો નહીજ માને,
જે મનને આત્માને ખુશી આનંદ નથી આપી શકતું તો પરમાત્મા કયાથી રાજી રહેશે?? માટે નીસ્વાર્થ અને પરમાર્થના કાર્ય કરો જેની ખુશી ક્ષણીક નથી પણ આજીવન તમને આનંદ સંતોસ અને શાંતી આપશે