શબ્દ છે જો સહજ પ્રાણે જ સ્પંદિત,
ઓઢવા ની પ્રકૃતિ સાચી, થઈ મન મિત.

નાભિ આધાર , ઊઠે જો સદાયે અગ્નિ,
વાક પશ્યંતિ જ વિખરાઈ છે અક્ષર રીત.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111722633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now