"ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની પરિક્ષા કઈ રીતે લેવી જોઈએ?",
કોરોના કોરોના કરીને શિક્ષણ વ્યવસ્થા ની અને જનતાની પથારી ફરી ગઈ,મેન્ટલી અને શારીરિક રીતે વિદ્યાર્થીઓ અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરશો પરીક્ષા લેવાની છે નથી લેવાની જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દો.આમ બાળકો કે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત ન કરો.બેકારી વધી તો ભુખમરો વધશે ભુખથી ભૂડી વસ્તુ બીજી કોઈ નથી ભૂખ સંતોષવા લોકો ચોરી અને ગુનાઓ આચરશે અને અરાજકતા અને અંધાધૂંધી ફેલાશે.અને ઓનલાઈન શિક્ષણ માં કોઈ વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતાં આ હકીકત છે.આવું ને આવું જો ચાલતું રહ્યું તો તેમને આગળ જતાં તકલીફ થશે....અને આજ થતું રહ્યું તો આપણે બાગ્લાદેશ પાસે દાન માંગવુ પડશે,પાકિસ્તાન થી પણ ખરાબ હાલત આપણી થશે...બસ હવે બહુ ભવાઈના ખેલ નિકળ્યા હવે અહીં થી જ અટકાઈ જાવ તો સારું છે....

Gujarati Blog by Shaimee oza Lafj : 111720759

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now