મુશ્કેલીઓ અને સંઘર્ષ હર એક મનુષ્ય ના જીવન માં હોય છે, બસ ફર્ક હોય છે તો તેની નજર માં,
બધું જ હોવા છતાં,પોતાની ઓર અભિલાષાઓ ના લીધે દુઃખી રહીને વેડફી નાખે છે,અને અમુક લોકો પોતાની પાસે કાંઈ જ નથી છતાં, હસતાં હસતાં જીવે છે,અને જીવીને વહ્યા જાય છે,બસ તેમની યાદો રહી જાય છે,ભલાઈ રહી જાય છે.....

-jyotsana Thakor

Gujarati Thought by jyotsana Thakor : 111719088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now